Site icon

હવે હિંદુઓ મેદાને આવ્યા -આ ધર્મ પરિષદનું નુપુર શર્માને સમર્થન- દેશને બચાવવા રસ્તા પર ઉતરશે સંતો

News Continuous Bureau | Mumbai 

કાશી ધર્મ પરિષદે(Kashi Dharma Parishad) શુક્રવારના રોજ નુપુર શર્મા(Nupur Sharma) મામલે બેઠક યોજીને દેશભરમાં બનેલી હિંસાની(violence) ઘટનાઓની ટીકા કરી હતી અને તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી. 

Join Our WhatsApp Community

કાશી ધર્મ પરિષદમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટૂંક સમયમાં જ સંતો, મહાત્માઓ(Mahatmas) અને નાગા સાધુઓ(Naga monks) આ મામલે એક સંયુક્ત બેઠક યોજશે અને આગળની રણનીતિ તૈયાર કરશે. 

કાશી ધર્મ પરિષદએ કેન્દ્ર(Central govt) અને પ્રદેશ સરકારો(Region governments)  સમક્ષ અરાજકતા ફેલાવનારાઓની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે

આ સમાચાર પણ વાંચો : પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ – પશ્ચિમ બંગાળના આ જિલ્લામાં હિંસક પ્રદર્શન યથાવત- પોલીસે આટલા લોકોની કરી ધરપકડ-આ તારીખ સુધી કલમ 144 લાગુ

Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Bihar Elections: એકનાથ શિંદેનો બિહારના મતદારોને સ્પષ્ટ સંદેશ “બિહારમાં ફરી જંગલરાજ ન ખપે!” વિપક્ષ પર આકરા પ્રહાર.
Matheran Mini Train: નેરળ-માથેરાન ઐતિહાસિક મિની ટ્રેન ફરીથી ‘આ’ તારીખથી દોડતી થશે!
Mumbai Cricket Association: MCA ચૂંટણી પર મોટું સંકટ! રાજકીય હસ્તક્ષેપ પર બોમ્બે હાઈકોર્ટ કડક, ઉમેદવારોની યાદી જાહેર કરવા પર તાત્કાલિક રોક.
Exit mobile version