Site icon

 વેપારીઓનું પ્રતિનિધિમંડળ ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ને મળ્યું. આ ચર્ચા થઈ.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 7 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

બુધવાર

મીની લોકડાઉન ને કારણે રોષે ભરાયેલા વેપારીઓના સંગઠનો આજે એકત્રિત થઈને વિરોધ પક્ષના નેતા તેમજ ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.

વેપારી એસોસિએશનના પ્રતિનિધિમંડળમાં મહારાષ્ટ્ર રાજ્યના તમામ વેપારી એસોસિએશનના હોદ્દેદારો તેમજ રાજનૈતિક પાર્ટીના કાર્યકરો સામેલ હતા. આ મિટિંગમાં રજૂઆત કરવામાં આવી કે સરકાર દ્વારા જે મિની  લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેમાં ભારોભાર અસમાનતા છે. આટલું જ નહીં આ લોકડાઉન ને કારણે વેપારીઓને પારાવાર નુકસાન છે.

મોટા સમાચાર : મહારાષ્ટ્રમાં ધોરણ 9 અને ધોરણ 11 ની પરીક્ષા સંદર્ભે નિર્ણય લેવાયો. તેમજ બોર્ડ એકઝામ નું શું થશે?  જાણો વિગત.

પ્રતિનિધિ મંડળની આ વાત પર ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને પૂર્ણ સહકાર આપવાનું નક્કી કર્યું હતું. તેમજ તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તેઓ આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડશે.

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version