Site icon

જ્ઞાનવાપી સર્વે પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર, કોર્ટે  જિલ્લા પ્રશાસનને આપ્યા આ મોટા  આદેશ.. હવે 19મી મે થશે સુનાવણી 

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી મસ્જિદના(Gyanvapi masjid) વિવાદ પર સુનાવણી(Hearing) કરતા સુપ્રીમ કોર્ટે(Supreme court) મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે.

Join Our WhatsApp Community

કોર્ટે જિલ્લા પ્રશાસનને(District Administration) આદેશ આપતાં કહ્યું કે, તે જગ્યાની સુરક્ષા કરે જ્યાં શિવલિંગ(Shivling) મળ્યું છે પરંતુ તેના કારણે લોકોને નમાઝ(Namaz) અદા કરવામાં વિક્ષેપ ન આવે. 

સાથે સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી માટે ગુરુવારની તારીખ નક્કી કરી છે.
 
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે(Masjid Survey) પર સ્ટે(Stay order) આપવાનો ઈન્કાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલામાં નીચલી કોર્ટમાં(lower court) સુનાવણી ચાલી રહી છે, તેથી જિલ્લા કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી બાદ હવે મથુરાની શાહી ઈદગાહનો સર્વે કરાવવાની માંગણી ઉઠી, કોર્ટે અરજી સ્વીકારી.. આ તારીખે થશે સુનાવણી.. 

 

Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Yavatmal School Controversy: યવતમાળની ઉર્દૂ શાળામાં વિવાદ: પાકિસ્તાની લશ્કરી ગીત પર વિદ્યાર્થીઓનો ડાન્સ, દેશવિરોધી કૃત્ય બદલ પોલીસમાં ફરિયાદ દાખલ
Pune Bulldozer Action: પુણેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું ઓપરેશન: મેયરની ચૂંટણી પહેલા સરકારી જમીન પર ચાલ્યું બુલડોઝર, જાણો કયા વિસ્તારોમાં થઈ કડક કાર્યવાહી
Exit mobile version