Site icon

મોટા સમાચાર : જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી આ કોર્ટમાં થશે, સુપ્રીમ કોર્ટે જારી કર્યો આદેશ 

News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી(Gyanvapi masjid) કેસમાં સુપ્રીમ કોર્ટમાં(Supreme Court) ચાલી રહેલી સુનાવણીમાં મોટા સમાચાર સામે આવ્યાં છે.

Join Our WhatsApp Community

સુપ્રીમ કોર્ટે જ્ઞાનવાપી કેસને જિલ્લા કોર્ટમાં(district court) ટ્રાન્સફર(Transfer) કરવાનો આદેશ આપ્યો છે. 

કોર્ટે પક્ષકારોને કહ્યું કે આ મામલો અમારી પાસે પેન્ડિંગ રહેશે, પરંતુ તમે પહેલા ડિસ્ટ્રિક્ટ જજ(District Judge) પાસે જાઓ અને ત્યાં દલીલ કરો. અમારી પાસે તમારા માટે વધુ તક હશે.

એટલે કે વારાણસીની(Varanasi) જ્ઞાનવાપી મસ્જિદ કેસની સુનાવણી હવે  જિલ્લા કોર્ટમાં જ થશે. 

હવે જિલ્લા ન્યાયાધીશ ટ્રાયલ સંબંધિત તમામ બાબતોને જોશે. સુપ્રીમ કોર્ટનો વચગાળાનો આદેશ આઠ સપ્તાહ સુધી અમલમાં રહેશે. 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે 17 મેના રોજ 8 અઠવાડિયાનો વચગાળાનો આદેશ જાહેર  કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  જ્ઞાનવાપી મસ્જિદ કેસ : અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી આ તારીખ સુધી સ્થગિત કરી, નમાજ માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

Rajya Sabha Election 2026: ચૂંરાજ્યસભા ચૂંટણીની તારીખો જાહેર: મહારાષ્ટ્રની ૭ બેઠકો માટે ૧૬ માર્ચે ખરાખરીનો જંગ; પાર્થ પવારના નામે રાજકીય સમીકરણો બદલ્યા!.
Muslim Reservation Maharashtra: મુસ્લિમ આરક્ષણ મુદ્દે મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: અચાનક કેમ લેવાયો રદ કરવાનો નિર્ણય? જાણો AIMIM ના કટાક્ષ અને વિવાદ પાછળનું અસલી કારણ.
Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Exit mobile version