Site icon News Continuous Bureau | Mumbai

રાજકીય સંકટ વચ્ચે પ્રવક્તા સંજય રાઉતનો આરોપ- કહ્યું- કેન્દ્રીય મંત્રી એનસીપી નેતા શરદ પવારને ધમકી આપી રહ્યા છે-PM મોદીને કરી આ અપીલ

News Continuous Bureau | Mumbai 

 રાજકીય સંકટ(Political crisis) વચ્ચે સાંસદ સંજય રાઉતે(MP Sanjay Raut) આરોપ લગાવ્યો છે કે કેન્દ્રીય મંત્રીઓ(Union Ministers) NCP ચીફ શરદ પવારને(Sharad Pawar) ધમકી આપી રહ્યા છે.

Join Our WhatsApp Channel

સંજય રાઉતે કહ્યું, શરદ પવારને કેન્દ્રીય મંત્રી દ્વારા ધમકી આપવામાં આવી રહી છે. શું પીએમ મોદી(PM Modi) આવી ધમકીઓનું સમર્થન કરે છે

સાથે તેમણે કહ્યું કે આ ચિંતાનો વિષય છે અને ગૃહમંત્રી(Home Minister) અને વડાપ્રધાને(Prime Minister) તેના પર ધ્યાન આપવું જોઈએ.

રાઉતનું નિવેદન નારાયણ રાણેના(Narayan Rane) ટ્વિટ(tweet) પછી આવ્યું છે જેમાં બીજેપી(BJP) નેતાએ કહ્યું હતું કે પવાર શિવસેનાના(Shivsena) ધારાસભ્યોને(MLA) ધમકાવી રહ્યા છે અને જો રાજ્ય વિધાનસભામાં(state legislature) કંઈ થશે તો તેના પરિણામો ખરાબ આવશે.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકારનો અજબ નિર્ણય- એ તમામ 40 સિક્યુરિટી ગાર્ડ- કમાન્ડો અને ડ્રાઇવર પર કાર્યવાહી થશે જેઓ બંડખોર નેતા સાથે કામ કરી રહ્યા હતા- આ છે કારણ

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version