Site icon

શિવસેના નેતા સંજય રાઉતને કોઈ રાહત નહીં- પાત્રા ચાલ કૌભાંડ કેસમાં કોર્ટે ન્યાયિક કસ્ટડી આ તારીખ સુધી લંબાવી -જાણો હજુ કેટલા દિવસ રહેવું પડશે જેલમાં

News Continuous Bureau | Mumbai

પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં જેલમાં બંધ શિવસેનાના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ જમીન કૌભાંડ કેસમાં વધુ એક ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Community

કોર્ટે તેમની જ્યુડિશિયલ કસ્ટડી 17 ઓક્ટોબર સુધી લંબાવી છે. 

સાથે તેમની જામીન અરજી પર પણ 17 ઓક્ટોબરે સુનાવણી થશે. 

અગાઉ, રાઉતને 10 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 1 ઓગસ્ટના રોજ ગોરેગાંવમાં પાત્રા ચાલના પુનર્વિકાસમાં કથિત નાણાકીય અનિયમિતતાના સંબંધમાં તેમની ધરપકડ કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  ઠાકરે જૂથ માટે શિંદે જૂથ બન્યો માથાનો દુખાવો- એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ ઠાકરે દ્વારા સૂચવવામાં આવેલા આ ચિન્હો પર કર્યો દાવો

Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Sunetra Pawar: મંત્રાલયમાં ફરી ગાજશે પવારનું નામ! સુનેત્રા પવાર બનશે નવા ડેપ્યુટી CM; જાણો કેમ તેમને અજીત પવારની જ કેબિન ફાળવાઈ?
Maharashtra Weather Update: આભમાંથી વરસશે આફત! મહારાષ્ટ્રના 8 જિલ્લાઓમાં યલો એલર્ટ; ગાજવીજ અને પવન સાથે માવઠાની શક્યતા
Ajit Pawar Funeral: અંતિમ સંસ્કારની ભીડમાં તસ્કરોનો હાથફેરો! અજિત પવારની અંતિમ યાત્રામાં ગઠિયાઓએ મચાવ્યો તરખાટ, અનેક લોકોના ઘરેણાં ગાયબ
Exit mobile version