Site icon

તાજેતરમાં જ કોંગ્રેસને ‘ગુડબાય’ કહેનારા પંજાબના આ દિગ્ગજ રાજનેતા ભાજપમાં જોડાયા.. જાણો વિગતે 

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

કોંગ્રેસ(Congress) છોડી ચૂકેલા પંજાબના(Punjab) દિગ્ગજ રાજનેતા સુનિલ જાખડ(Politician Sunil Jakhar) આજે ભાજપમાં(BJP) જોડાઈ ગયા છે. 

સુનિલ જાખડે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ(National President) જેપી નડ્ડાની(JP Nadda) હાજરીમાં આજે દિલ્હીમાં(Delhi) પાર્ટીની સદસ્યતા લીધી. 

આ દરમિયાન જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપમાં જાખડજીનું સ્વાગત છે. તેમણે કહ્યું કે પંજાબમાં રાષ્ટ્રવાદી દળોને(nationalist forces) મજબૂત બનાવવું એ સમયની જરૂરિયાત છે.

અત્રે જણાવવાનું કે સુનિલ જાખડે 14મી મેના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું(Resignation) આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  શું કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાશે હાર્દિક પટેલ? અટકળો પર નેતાએ આપ્યો આ જવાબ.. 

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version