Site icon

રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા મમતા ‘દીદી’એ બોલાવી વિપક્ષની બેઠક- મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે નહીં થાય સામેલ-જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી(president elecation)ને લઈને તમામ રાજકીય પક્ષો(Political party)માં ગરમાવો ઉગ્ર બન્યો છે. 

Join Our WhatsApp Community

પ. બંગાળના CM મમતા બેનર્જી(West Bengal CM Mamata Banergee)એ આ ચૂંટણી માટે સંયુક્ત વ્યૂહરચના તૈયાર કરવા માટે વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. 

જોકે આ બેઠકમાં શિવસેના સુપ્રીમો અને મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે (Maharashtra CM Uddhav Thacekray) સામેલ નહીં થાય. 

શિવસેના નેતા સંજય રાઉત(Shivsena leader Sanjay Raut)ના જણાવ્યા પ્રમાણે ઠાકરે આ બેઠકના દિવસે અયોધ્યા(Ayodhya)માં હશે. 

તેમણે જણાવ્યું કે, 'ઉદ્ધવ ઠાકરેને 15 જૂને દિલ્હી(Delhi)માં બેઠક માટે આમંત્રણ મળ્યું છે. અમે તે સમયે અયોધ્યામાં હોઈશું, અમારી પાર્ટીના એક મોટા નેતા બેઠકમાં ભાગ લેશે. 

આ ચૂંટણીમાં, ચૂંટણી પંચના 4,809 સભ્યો – સાંસદો અને ધારાસભ્યો વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અનુગામીની પસંદગી કરશે.

આ સમાચાર પણ વાંચો : મોર્નિંગ બ્રેક ફાસ્ટ થયો મોંઘો- સ્લાઈસ બ્રેડની કિંમતમાં ફરી ઝીંકાયો વધારો- જાણો નવા ભાવ 

Solapur Suicide Case: વિખ્યાત વેપારી સુનીલ સદારંગાનીની આત્મહત્યા, 17મા માળેથી કૂદતા પહેલા ગળગળા થઈ કરી પ્રાર્થના.
Parth Pawar Case: પવાર પરિવાર માટે ચિંતાના સમાચાર! પાર્થ પવારને મુંઢવા કેસમાં નથી મળી રાહત, જાણો શું છે જમીન કૌભાંડનો સમગ્ર વિવાદ.
Sharad Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! NCP વિલય મુદ્દે શરદ પવારે ફડણવીસને આપ્યો જડબાતોડ જવાબ, સુનેત્રા પવાર વિશે આપ્યું મોટું નિવેદન
Parth Pawar: શું પાર્થ પવાર બનશે દિલ્હીમાં NCP નો નવો ચહેરો? રાજ્યસભાની ટિકિટને લઈને અજીત પવાર જૂથનો મોટો માસ્ટરસ્ટ્રોક, જાણો વિગતો
Exit mobile version