Site icon News Continuous Bureau | Mumbai

મમતા બેનર્જીની કેબિનેટનો વિસ્તારમાં થયો મોટો ફેરફાર

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળના(West Bengal) મુખ્યમંત્રી મમતા બેનર્જીએ(CM Mamta Banerjee) કેબિનેટમાં(Cabinet) મોટો ફેરફાર કર્યા છે. તેમણે ભાજપમાંથી(BJP) ટીએમસીમાં(TMC) આવેલા બાબુલ સુપ્રિયો(Babul Supriyo) સહીત નવ નેતાઓને મંત્રીમંડળમાં જગ્યા આપી છે. સુપ્રિયો સિવાય સ્નેહાસિસ ચક્રવર્તી(Snehasis Chakraborty), પાર્થ ભૌમિક(Partha Bhowmick), ઉદયન ગુહા(Udayan Guha), પ્રદીપ મજૂમદાર(Pradeep Majumdar), તાજમુલ હુસૈન(Tajmul Hussain) અને સત્યજીત બર્મનને(Satyajit Burman) રાજ્યપાલે(Governor) કેબિનેટ મંત્રી(Cabinet Minister) તરીકે શપથ અપાવ્યા છે. તો આદિવાસી નેતા બીરબાહા હાસંદા(Tribal leader Birbaha Hasanda) અને બિપ્લબ રોય ચૌધરીએ(Biplab Roy Chaudhary) રાજ્યમંત્રીઓ(State Ministers) (સ્વતંત્ર પ્રભાર) તરીકે શપથ લીધા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : દિલ્હીના રસ્તાઓ પર સંગ્રામ-રાહુલ ગાંધી સાથે પ્રિયંકાની પણ થઇ અટકાયત- જાણો શું છે સમગ્ર મામલો

મહત્વનું છે કે મંત્રીમંડળમાં આ ફેરફાર એવા સમયે થયા છે જ્યારે સ્કૂલ નોકરી કૌભાંડમાં(school job scam) એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ(Enforcement Directorate) દ્વારા પાર્થ ચેટર્જીને(Partha Chatterjee) ધપરકડને લઈને વિપક્ષના નિશાના પર છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેબિનેટ મંત્રી(Cabinet Minister) પાર્થ ચેટર્જીને પદ પરથી હટાવી દીધા હતા. પાર્થ ચેટર્જી ઉદ્યોગ, વાણિજ્ય, સંસદીય કાર્ય (Industry, commerce, parliamentary work) સહિત પાંચ મહત્વના વિભાગોના પ્રભારી હતા.

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version