Site icon News Continuous Bureau | Mumbai

હવે સંજય રાઉત લાઇન પર આવ્યા- ટ્વીટ કરીને કહ્યું હવે ગુમાવવા માટે કશું રહ્યું નથી- જે આવશે તે મળ્યું સમજો- હાલ સોશિયલ મીડિયા પર વાયરલ- જુઓ તે ટ્વિટ અને જાણો વિગતે

Our connection like Fevicol...: Senas Sanjay Raut on Ajit Pawar-BJP link

Our connection like Fevicol...: Senas Sanjay Raut on Ajit Pawar-BJP link

News Continuous Bureau | Mumbai 

સંજય રાઉત(Shivsena MP Sanjay Raut) પોતાના ભડકાઉ અને વિવાદિત નિવેદનો માટે પ્રખ્યાત છે. શિવસેનાના મુખપત્ર સામના(Saamna)માં તેઓ અવાર-નવાર, અલગ-અલગ નેતાઓને સપાટામાં લેતા હોય છે. હવે એવું લાગી રહ્યું છે કે તેઓ પોતે જ સપાટામાં આવી ગયા છે.  ગુરૂવારના દિવસે તેમણે 55 સેકન્ડ ની પ્રેસ કોન્ફરન્સ(Press conference) કરી અને પત્રકારોને કહી દીધું કે મારી પાસે બોલવા માટે કશું નવું નથી. બીજી તરફ તેમણે ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે જ્યારે ગુમાવવા માટે કશું બચતું નથી ત્યારે મેળવવા માટે ઘણું બધું હોય છે.

Join Our WhatsApp Community

 

સંજય રાઉતના આ ટ્વીટને  કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા ચકડોળે ચઢી છે. રાજનીતિ સાથે જોડાયેલા આનો એવો અર્થ કાઢી રહ્યા છે કે શિવસેનાના નેતા દિવસેને દિવસે હતાશ અને નિરાશ થઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : થાણા નવી મુંબઈ પછી હવે કલ્યાણ અને ડોમ્બીવલીના આટલા બધા નગરસેવકો એકનાથ શિંદે ગ્રુપમાં જોડાઈ ગયા-  માતૃશ્રી ચોંકી ગયું

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version