Site icon

  IB બોર્ડ હેઠળ આવતી શાળાઓમાં પરીક્ષા નહીં થાય. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૬ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

ગત દિવસો દરમિયાન મહારાષ્ટ્ર સરકારે જાહેર કર્યું હતું કે બોર્ડની પરીક્ષા છોડીને ધોરણ ૧૧ સુધીના તમામ વિદ્યાર્થીઓને ઉત્તીર્ણ કરવામાં આવે. આવું જ અન્ય બોર્ડ પણ કરે તે આશય સાથે મહારાષ્ટ્ર સરકારે IB બોર્ડ સાથે પત્રવ્યવહાર કર્યો હતો. આ પત્ર વ્યવહાર ના અંતે આઈ બી બોર્ડ એ જાહેરાત કરી છે કે તેમના બોર્ડ અંતર્ગત આવતી તમામ શાળાઓ માં વિદ્યાર્થીઓની પરીક્ષા નહીં થાય. પરીક્ષા સિવાય અને અન્ય માર્ગથી બાળકોને એક ધોરણ ઉત્તીર્ણ કરવામાં આવશે.

આઇ બી બોર્ડના આ નિર્ણય પહેલા મહારાષ્ટ્ર સરકાર, CBSE બોર્ડ પણ આ નિર્ણય લઈ ચૂકી છે. હવે માત્ર ICSE બોર્ડે આ નિર્ણય લેવાનો બાકી છે.

મલાડની ICSE શાળાની ગુંડાગીરી, ફી નહીં કરો તો રિપોર્ટ કાર્ડ નહીં મળે.
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version