News Continuous Bureau | Mumbai
Express train: રેલ પ્રશાશન ( Railway Administration ) દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેન ( Delhi-Ahmedabad Ashram Express Train ) નું પરિચાલન (આગમન પ્રસ્થાન) અમદાવાદ રેલવે સ્ટેશનને ( Ahmedabad Railway Station ) બદલે સાબરમતીથી ( Sabarmati ) (ધર્મનગર ની તરફ) થી ટ્રેન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
- ટ્રેન નંબર 12915 અમદાવાદ-દિલ્હી આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 થી અમદાવાદને બદલે સાબરમતી થી 19:40 પ્રસ્થાન કરશે. એ જ રીતે ટ્રેન નંબર 12916 દિલ્હી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ 01 ફેબ્રુઆરી 2024 થી સાબરમતી સ્ટેશન પર આગમન 05:55 વાગ્યે થશે. આ ટ્રેન સાબરમતી સ્ટેશન પર જ ટર્મિનેટ (સમાપ્ત) થશે અને અમદાવાદ સ્ટેશન પર જશે નહીં.
મુસાફરોને વિનંતી છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. ટ્રેનોના સ્ટોપેજ, સંરચના, રૂટ અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : Covid19: કોરોનાની ફરી મોટી લહેરનો ડર! દેશના આ શહેરમાં માસ્કની વાપસી, દિલ્હીથી લઈને ગાઝીયાબાદ સુધી એલર્ટ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.