Site icon

દેશમુખ હાજીર હો…. સીબીઆઈ દ્વારા સમન્સ બજાવવા માં આવ્યા. આ તારીખે હાજર રહેવું પડશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 12 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર

આખરે અનિલ દેશમુખનો વારો આવી ગયો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે ને હાજર થવાનું ફરમાન આપી દીધું છે. આગામી ૧૪ એપ્રિલના રોજ એટલે કે બુધવારના દિવસે અનિલ દેશમુખે CBI સામે હાજર થવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં તેમના બે સચિવ તેમજ અન્ય લોકોના બયાન દર્જ કરવામાં આવ્યા છે. હવે આ મામલે અનિલ દેશમુખ એ મુખ્ય આરોપી છે. આથી જોવાનું એ રહે છે કે સીબીઆઇ કેટલા કલાક તેમની સાથે સવાલ-જવાબ કરે છે. કારણ કે તેમની સાથે જે પ્રકાર નો વ્યવહાર થશે તેના આધારે મહારાષ્ટ્ર સરકાર નું ભવિષ્ય જોડાયેલું છે. 

'અબ આયા ઉંટ પહાડ કે નીચે' અનિલ દેશમુખે અઠવાડિયામાં CBI સામે આવવું પડશે. જાણો વિગત

Mumbai High Court Bomb Threat: મુંબઈમાં હાઈ એલર્ટ હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર હરકતમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તપાસનો ધમધમાટ
G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર
Bike taxi ban: બાઈક ટેક્સી કંપનીઓને પ્રશાસનનો જોરદાર ઝટકો! ઓલા, ઉબેર અને રેપિડો સામે ૩૬ ગુના દાખલ; શું સેવાઓ કાયમ માટે બંધ થશે?
BMC Elections 2026: મુંબઈ મહાપાલિકા પર કબજો મેળવવા મહાયુતિનો માસ્ટર પ્લાન, આજે સીટ વહેંચણી પર થશે અંતિમ મંથન
Exit mobile version