Site icon

ઠાકરે સરકારની દારૂની નીતિ સામે અન્ના હજારે નહીં કરે ભૂખ હડતાળ, આ છે કારણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર 

સામાજિક કાર્યકર અને ગાંધીવાદી અણ્ણા હજારેએ મહારાષ્ટ્ર સરકારની વાઈન નીતિ સામે તેમની સૂચિત ભૂખ હડતાળ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

અન્ના હજારેના મૂળ ગામ રાલેગણ સિદ્ધિ ખાતે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કેબિનેટના નિર્ણયને નાગરિકો સમક્ષ તેમના સૂચનો અને વાંધાઓ મૂકવાનો નિર્ણય કર્યો છે. 

તેમની મંજૂરી પછી જ સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેથી મેં ભૂખ હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વાઈન વેચાણનો વિરોધ કરવા અણ્ણા હજારેએ સોમવારથી ઉપવાસ કરવાનો ઈશારો આપ્યો હતો.

 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version