Site icon

ઠાકરે સરકારની દારૂની નીતિ સામે અન્ના હજારે નહીં કરે ભૂખ હડતાળ, આ છે કારણ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ફેબ્રુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર 

સામાજિક કાર્યકર અને ગાંધીવાદી અણ્ણા હજારેએ મહારાષ્ટ્ર સરકારની વાઈન નીતિ સામે તેમની સૂચિત ભૂખ હડતાળ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

અન્ના હજારેના મૂળ ગામ રાલેગણ સિદ્ધિ ખાતે તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કેબિનેટના નિર્ણયને નાગરિકો સમક્ષ તેમના સૂચનો અને વાંધાઓ મૂકવાનો નિર્ણય કર્યો છે. 

તેમની મંજૂરી પછી જ સરકાર દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે. તેથી મેં ભૂખ હડતાળ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે વાઈન વેચાણનો વિરોધ કરવા અણ્ણા હજારેએ સોમવારથી ઉપવાસ કરવાનો ઈશારો આપ્યો હતો.

 

BMC Mayor Lottery: શું BMC મેયરની લોટરીમાં થયો ‘ખેલ’? જનરલ મહિલા બેઠક જાહેર થતા જ ઉદ્ધવ સેના આક્રમક; પારદર્શિતાના મુદ્દે પ્રક્રિયાનો કર્યો બહિષ્કાર
Ladki Bahin Yojana Update: સાવધાન! જો આ એક કામ બાકી હશે તો નહીં મળે ‘લાડકી બહેન યોજના’ના ₹1500; ફોર્મ રિજેક્ટ થતા પહેલા કરી લો આ ફેરફાર.
BMC Mayor Race: મુંબઈ કોનું? એક જ ચાલમાં ઉદ્ધવ ઠાકરે પલટી નાખશે આખી બાજી! BMC ની સત્તા પાછી મેળવવા શિંદે-ભાજપ સામે બિછાવી નવી જાળ
Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
Exit mobile version