સુપ્રીમ કોર્ટે આ રાજ્ય સરકારને લગાવી ફટકાર, કહ્યું, સીએએ વિરોધી પ્રદર્શનકારીઓ વિરુદ્ધ વસૂલી નોટીસ પાછી લો નહીં તો અમે રદ કરીશુ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ફેબ્રુઆરી 2022          

શનિવાર

નાગરિકતા સંશોધન કાયદા વિરોધી પ્રદર્શનકારીઓની સામે વસૂલી નોટિસ મામલે સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ફટકાર લગાવી છે. 

SCએ યુપી સરકારને ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, એન્ટી-CAA પ્રદર્શનકારીઓ સામે તેમણે કાઢેલી નોટિસ પરત લે. 

આ સાથે જ સુપ્રીમ કોર્ટે યોગી સરકારને ચેતવણી આપતાં કહ્યું કે, જો નોટિસ પરત લેવામાં નહીં આવે તો તે કાર્યવાહીને ફગાવી દે, કેમ કે તે કાયદાની વિરુદ્ધમાં છે. 

હવે આ મામલે આગામી સુનાવણી 18 ફેબ્રુઆરીએ થશે.

મુંબઈગરા માટે સારા સમાચાર, મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનમાં હવે પ્રવાસીઓ મફતમાં માણી શકશે આ સેવા; જાણો વિગતે 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More