Site icon

અન્વય નાયક અને રશ્મિ ઉદ્ધવ ઠાકરે વચ્ચે વ્યાવસાયિક સંબંધો રહયાં છે : કિરીટ સોમૈયા નો ખુલાસો

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020

ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને મૃતક અન્વય નાયકની પત્ની અને પુત્રી મધુકર નાઈક સાથે વ્યાપારિક સંબંધ રાખ્યા હતા. જેણે એક પત્રમાં અર્ણવ ગોસ્વામીનું નામ લખીને આત્મહત્યા કરી હતી.

Join Our WhatsApp Community

રશ્મિ ઉદ્ધવ ઠાકરે, મનીષા રવિન્દ્ર વાઈકર સાથે મધુકર નાઈક, અક્ષતા અન્વય નાયક અને અંજના અન્વય નાયક ના નામે રાયગઢ જિલ્લાના મુરૂડ તાલુકાના કોરલાઇ ગામની એક જમીનમાં સંયુક્ત રીતે સાતબારામાં નામ બોલે છે. સૌમયા એ સાતબારા જમીનના રેકોર્ડ્સમાંથી આ માહિતી મેળવવામાં આવી હોવાનું જણાવ્યું છે. ઉપરોક્ત ગામની નમૂનાની રેકોર્ડ શીટ જાહેર કરી છે. જેમાં ઉપરોક્ત તમામ નામો શામેલ છે. 

આ કારણે કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરેને ઘેરી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે તેની ઠાકરે અને નાઈક પરિવાર વચ્ચે વ્યાપારિક સંબંધ હતાં.. તેથી જ ઉદ્ધવે રિપબ્લિક ટીવીના સંપાદક અરનબ ગોસ્વામીની ધરપકડ કરાવી છે અને  આમ અરનબને ખોટા કેસમાં ફસાવવાની વાત ભાજપના કિરીટ સોમૈયા એ કહ્યું હતું.

Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Exit mobile version