Site icon News Continuous Bureau | Mumbai

અન્વય નાયક અને રશ્મિ ઉદ્ધવ ઠાકરે વચ્ચે વ્યાવસાયિક સંબંધો રહયાં છે : કિરીટ સોમૈયા નો ખુલાસો

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
12 નવેમ્બર 2020

ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઠાકરે અને મૃતક અન્વય નાયકની પત્ની અને પુત્રી મધુકર નાઈક સાથે વ્યાપારિક સંબંધ રાખ્યા હતા. જેણે એક પત્રમાં અર્ણવ ગોસ્વામીનું નામ લખીને આત્મહત્યા કરી હતી.

Join Our WhatsApp Channel

રશ્મિ ઉદ્ધવ ઠાકરે, મનીષા રવિન્દ્ર વાઈકર સાથે મધુકર નાઈક, અક્ષતા અન્વય નાયક અને અંજના અન્વય નાયક ના નામે રાયગઢ જિલ્લાના મુરૂડ તાલુકાના કોરલાઇ ગામની એક જમીનમાં સંયુક્ત રીતે સાતબારામાં નામ બોલે છે. સૌમયા એ સાતબારા જમીનના રેકોર્ડ્સમાંથી આ માહિતી મેળવવામાં આવી હોવાનું જણાવ્યું છે. ઉપરોક્ત ગામની નમૂનાની રેકોર્ડ શીટ જાહેર કરી છે. જેમાં ઉપરોક્ત તમામ નામો શામેલ છે. 

આ કારણે કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરેને ઘેરી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે કે તેની ઠાકરે અને નાઈક પરિવાર વચ્ચે વ્યાપારિક સંબંધ હતાં.. તેથી જ ઉદ્ધવે રિપબ્લિક ટીવીના સંપાદક અરનબ ગોસ્વામીની ધરપકડ કરાવી છે અને  આમ અરનબને ખોટા કેસમાં ફસાવવાની વાત ભાજપના કિરીટ સોમૈયા એ કહ્યું હતું.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version