301
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રાજસ્થાનમાં દારૂના ગેરકાયદે વેચાણ પર કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો નિર્ણય લીધો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે રાજસ્થાનમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ નહીં થાય.
એટલું જ નહીં, જો રાજ્યમાં રાત્રે 8 વાગ્યા પછી દારૂનું વેચાણ થશે તો જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ ઉપરાંત દારૂની દુકાન ખુલ્લી મળી તો સબંધિત પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ વિરૂદ્ધ કાર્યવાહી થશે.
આ સમાચાર પણ વાંચો: રવિવારે ઘરની બહારથી નીકળતા પહેલા આ સમાચાર વાંચી લો. રેલવેએ આ લાઈનો પર રાખ્યો છે મેગા બ્લોક
You Might Be Interested In