Site icon

રાજ ઠાકરેની જાહેરાત પછી મુસલમાનોનું મૌન.  આ નેતાએ કહ્યું કે રાજ ઠાકરેએ શાસનને પડકાર ફેંક્યો છે મુસલમાનોને નહીં… અમે કશું જ નહીં બોલીએ…

 News Continuous Bureau | Mumbai

 મહારાષ્ટ્રના રાજકારણમાં(Maharashtra Politics) એક નવો વળાંક આવ્યો છે. સાંસદ સભ્ય ઈમ્તિયાઝ જલીલ(MP Imtiaz Jaleel) કે જે એમઆઈએમના(AIMIM) નેતા પણ છે તેમણે નિવેદન આપ્યું છે કે રાજ ઠાકરેની રણનીતિ ઉપર કોઈપણ મુસલમાન પોતાની પ્રતિક્રિયા નહીં આપે. પોતાની વાતને આગળ ધપાવતા તેમણે કહ્યું હતું કે રાજ ઠાકરેએ(Raj thackeray) રાજ્યશાસન ને પડકાર ફેંક્યો છે.  તેમણે મુસલમાનોને પડકાર ફેંક્યો નથી. આ આખો મુદ્દો કાયદા અને વ્યવસ્થા સાથે જોડાયેલો છે નહીં કે મુસ્લિમ કોમ્યુનીટી(Muslim community) સાથે. આમ રાજ ઠાકરેના નિવેદન પછી મુસલમાનોએ કોઈપણ જાતનું નિવેદન આપ્યું નથી. માત્ર ઈમ્તિયાઝ નહીં પરંતુ અન્ય મુસ્લિમ નેતાઓ પણ આ વિષય સંદર્ભે એકદમ ચૂપ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  બાળાસાહેબ ભોળા હતા એટલું નક્કી…. પણ કપટી અને પીઠમાં ખંજર ભોંકનાર તો નહોતા જ. ભાજપનો ઉદ્ધવ ઠાકરેને પ્રત્યુતર…..

 હવે જોવાનું એ રહેશે કે જ્યારે રાજ ઠાકરેનું આંદોલન(Protest) રસ્તા પર ઉતરી આવે છે ત્યારે મહારાષ્ટ્રની મુસ્લિમ કમ્યુનિટી તે સંદર્ભે શું વલણ અપનાવે છે.

Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai Mayor: મનસે કે ઠાકરે સેના; મુંબઈમાં કોણ બનશે મેયર? સંજય રાઉતે જણાવી વ્યૂહરચના
SMS Hospital Fire: જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં આગની ઘટના પર વડાપ્રધાન મોદીએ વ્યક્ત કર્યો શોક, સોશિયલ મીડિયા પર કહી આવી વાત
Bihar Elections: આજે થઈ શકે છે બિહારમાં ચૂંટણીની તારીખોની જાહેરાત, સાંજે આટલા વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ
Exit mobile version