અયોધ્યા બાબરી વિધ્વંસ કેસમાં રીવીઝન અરજી દાખલ : સીબીઆઈની વિશેષ અદાલતના ચૂકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો. 

by Dr. Mayur Parikh

અયોધ્યા  બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઈની વિશેષ અદાલતના નિર્ણય સામે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં ગુનાહિત રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી છે.

આ અરજી અયોધ્યાના નિવાસી દ્વારા કરવામાં આવી છે, જે સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં સાક્ષી હતા. 

ઉલ્લેખનીય છે કે CBIની વિશેષ કોર્ટે 30 સપ્ટેમ્બર 2020એ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 32 લોકોને ક્લિનચીટ આપી હતી.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More