206
અયોધ્યા બાબરી વિધ્વંસ મામલામાં સીબીઆઈની વિશેષ અદાલતના નિર્ણય સામે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાં ગુનાહિત રિવિઝન પિટિશન દાખલ કરવામાં આવી છે.
આ અરજી અયોધ્યાના નિવાસી દ્વારા કરવામાં આવી છે, જે સ્ટ્રક્ચર ડિમોલિશન કેસમાં સાક્ષી હતા.
ઉલ્લેખનીય છે કે CBIની વિશેષ કોર્ટે 30 સપ્ટેમ્બર 2020એ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 32 લોકોને ક્લિનચીટ આપી હતી.
You Might Be Interested In
