Site icon

ગુજરાતના આ શહેરમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરનારાઓને બજરંગ દળે આ રીતે શીખવાડયો પાઠ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 14 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

મંગળવાર.

સુરત શહેરમાં રિંગ રોડ પરિસરમાં એક હોટલમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું હોટલને ભારે પડયુ હતું. બજરંગ દળના કાર્યકર્તાઓ હોટલમાં પહોચીને આયોજકોને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.

આ હોટલમાં પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન કર્યું હોવાની જાણ થતા બજરંગ દળ ત્યાં પહોંચી ગયું હતું અને ત્યાં લાગેલા પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલના બેનર ઉતારી દીધા  હતા. જય શ્રી રામના નારા પોકાર્યા બાદ કાર્યકર્તાઓએ હોટલ પર લાગેલા બેનર ઉતારીને તેને બાળી મૂકયા હતા. 

બજરંગ દળે આ આયોજન સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમના વિરોધ બાદ હોટલેના માલિકે આ ફેસ્ટિવલનું આયોજન રદ કરવાની જાહેરાત કરી હતી અને પોતાની ભૂલનો સ્વીકાર કર્યો હતો. તેમ જ ભવિષ્યમાં પાકિસ્તાનનું નામ નહીં વાપરવાની જાહેરાત કરી હતી.

ગજબ કહેવાય! મહારાષ્ટ્રના આ શહેરમાં કોરોનાથી મૃત્યુ 1600 પણ મદદ માટે બમણી સંખ્યામાં આવી અરજી; જાણો વિગત

Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Maharashtra rain damage: મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન, ૧૮ લાખ હેક્ટરથી વધુ પાકને ફટકો
Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Exit mobile version