Site icon News Continuous Bureau | Mumbai

Western Railway : 17 થી 19 ઓક્ટોબર સુધી ભુજ-સાબરમતી-ભુજ સ્પેશિયલ ટ્રેન રદ રહેશે..

Western Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ (Ahmedabad)વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) સાથે કમિશનિંગનું સંબંધમાં બ્લોકને(Block) કારણે ભુજ સાબરમતી ભુજ વિશેષ ટ્રેન રદ રહેશે.

Bhuj-Sabarmati-Bhuj special train will be canceled from October 17 to 19.

Bhuj-Sabarmati-Bhuj special train will be canceled from October 17 to 19.

News Continuous Bureau | Mumbai 

Western Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ (Ahmedabad)વિરમગામ સેક્શનમાં છારોડી-જખવાડા સ્ટેશનો વચ્ચે વિરોચનનગર સ્ટેશન ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ (GCT) સાથે કમિશનિંગનું સંબંધમાં બ્લોકને(Block) કારણે ભુજ સાબરમતી ભુજ વિશેષ ટ્રેન રદ રહેશે. જે નીચે મુજબ છે:

Join Our WhatsApp Channel

ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના ના સંબંધમાં વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો : Nithari Case: અલ્હાબાદ હાઈકોર્ટે નિઠારી કેસમાં CBI તપાસ પર નિરાશા વ્યક્ત કરી! CBIની કામગીરી પર ઉઠ્યા સવાલો.. જાણો શું છે કહ્યું બેન્ચે….

Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યા કેસ ક્રિકેટના મેદાનથી શરૂ થયેલી દોસ્તી કેવી રીતે બની મોતનું કારણ?
Maharashtra FDA new food safety order મહારાષ્ટ્રમાં હવે રેસ્ટોરન્ટ અને હોટલોમાં મળશે મફત પીવાનું પાણી FDA નો મોટો આદેશ
Nihang occupation of Gurudwara ઉત્તરાખંડ બાદ હવે હિમાચલના ગુરુદ્વારા પર નિહંગોનો કબજો, ૪ સાથીઓની મુક્તિ માટે અડગ
Cabinet Expansion Speculation કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટા ફેરફારના એંધાણ શિવસેના (શિંદે જૂથ) ના આ સાંસદોને મળી શકે છે ‘મંત્રી પદ’
Exit mobile version