Site icon

ભારતીય જનતા પાર્ટી તરફથી જૂના જોગીઓ એટલે કે સાઇડલાઇન થયેલા નેતાઓ ફરી એકવાર મંત્રી બનશે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના વરિષ્ઠ નેતા(Senior leaders)ઓને સરકારમાં સ્થાન મળશે. તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે નો આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીનું મોવડીમંડળ કરશે. આના આધારે એવી શક્યતા વર્તાઇ રહી છે કે જે નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા તે તમામ નેતાઓને વધુ એક વખત સરકારમાં મોકો મળી શકે તેમ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતના ડુપ્લીકેટનો વિડીયો થયો વાયરલ- જોરદાર ઠુમકા લગાવી રહ્યો છે- તમે પણ જુઓ

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version