Site icon

ભારતીય જનતા પાર્ટી તરફથી જૂના જોગીઓ એટલે કે સાઇડલાઇન થયેલા નેતાઓ ફરી એકવાર મંત્રી બનશે

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે(Devendra Fadnavis) પ્રેસ કોન્ફરન્સ કરીને પત્રકારોને જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી(BJP)ના વરિષ્ઠ નેતા(Senior leaders)ઓને સરકારમાં સ્થાન મળશે. તેમણે કહ્યું હતું કે આ સંદર્ભે નો આખરી નિર્ણય ભારતીય જનતા પાર્ટીનું મોવડીમંડળ કરશે. આના આધારે એવી શક્યતા વર્તાઇ રહી છે કે જે નેતાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા તે તમામ નેતાઓને વધુ એક વખત સરકારમાં મોકો મળી શકે તેમ છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉતના ડુપ્લીકેટનો વિડીયો થયો વાયરલ- જોરદાર ઠુમકા લગાવી રહ્યો છે- તમે પણ જુઓ

Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
Exit mobile version