Site icon

બોરીવલીની હોસ્પિટલો બદનામ!!! કોરોનાના ઇલાજને નામે લોકોને લુટે છે. અત્યાર સુધી પાંચ હોસ્પિટલોમાં ઈલાજ બંધ. જાણો વિગત..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓગસ્ટ 2020 

બોરીવલી અને આસપાસની હોસ્પિટલોમાં કોવિડ-19 ના દર્દીઓ પાસેથી 5 થી 10 ગણા ભાવો વસૂલવામાં આવી રહ્યા છે, એવો આરોપ મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષના નેતાઓ એ કર્યો છે.નોંધનીય છે કે મુંબઈ મહાનગર પાલિકામાં પણ શિવસેનાનું જ શાસન છે. આવી હોસ્પિટલોમાં અને કેટલીક ખાનગી હોસ્પિટલોમાં તાત્કાલિક ઓડિટ કરાવવાની માંગ ભાજપના નેતાઓએ કરી છે. 

વિવિધ હોસ્પિટલ દ્વારા પી પી ઇ કિટ માટે બે લાખ રૂપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. જ્યારે સરકારી ગાઇડલાઇન મુજબ એક પી પી ઈ કિટના વ્યક્તિ દીઠ 2700 રૂપિયા થી વધુ વસૂલી શકાતા નથી. આના પરથી જ ખ્યાલ આવે છે કે હોસ્પીટલો ઉઘાડી લૂંટ ચલાવી રહી છે. જ્યારે બીજી બાજુ એક હોસ્પિટલમાં જે બિલ ની કિંમત બે લાખ રૂપિયા હોવી જોઇએ તેના બદલે 13 થી 17 લાખ રૂપિયા વસૂલવામા આવ્યાં હોવાનો કેસ સામે આવ્યો છે.

 આમ કહી શકાય કે હોસ્પિટલો દ્વારા થતી ઉઘાડી લૂંટ પર બીએમસી ની કોઈ પકડ નથી અને ખાનગી હોસ્પિટલોમાં પણ બેડ  આરક્ષિત રાખવામાં આવ્યા છે, તેનો કોઈ મતલબ નથી, કારણકે ત્યાં કોઈ ઈલાજ કરવામાં જ આવતો નથી. આમ કહી શકાય કે શિવસેના સાથે મળીને રાજ ચલાવતી મહારાષ્ટ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version