Site icon

સીએમ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના આ સાંસદ થયા ઘાયલ, હોસ્પિટલમાં કરાયા દાખલ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 13 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

દિલ્હીમાં ભાજપ સાંસદ મનોજ તિવારી ગંભીર રીતે ઘાયલ થયા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ તેેઓ CM કેજરીવાલના ઘરની બહાર છઠ પૂજા મુદ્દે વિરોધ કરી રહ્યા હતા ત્યારે જ તેમને ગંભીર રીતે ઈજા પહોચી છે. 

જેને કારણે તેમને દિલ્હીની સફદરગંજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. 

હાલ હોસ્પિટલમાં મનોજ તિવારી સારવાર હેઠળ છે તેમની સારવાર ચાલી રહી છે. 

ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઘણા લોકો તહેવારો પર પ્રતિબંધને લઈને સરકારનો વિરોધ કરી રહ્યાં છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા પણ કેજરીવાલ સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

શરદ પવારનો બળાપો: મહાવિકાસ આઘાડી સરકારને ઉથલાવવામાં ભાજપ નિષ્ફળ ગયું એટલે અમારા પરિવારના સભ્યો પર દરોડા પાડી વેર લઈ રહ્યું છે
 

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version