Site icon News Continuous Bureau | Mumbai

 શું પંજાબમાં કેપ્ટન અમરિન્દરની નવી પાર્ટી ભાજપ સાથે ગઠબંધન કરશે?, કેપ્ટને આપ્યા આ સંકેત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 નવેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર 

નવા કૃષિ કાયદા રદ થયા બાદ પંજાબના રાજકારણમાં હલચલ જોવા મળી રહી છે.

નવા કાયદા સરકારે પાછા ખેંચી લીધા છે ત્યારે પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહે તેના પર ખુશી વ્યક્ત કરીને કહ્યુ છે કે, હું ભાજપ સાથે કામ કરવા માટે તૈયાર છું.

આ નિવેદન બાદ હવે એવી અટકળો શરુ થઈ છે કે, પંજાબમાં કેપ્ટન અમરિન્દરની નવી પાર્ટી અને ભાજપ વચ્ચે ચૂંટણી લડવા માટે ગઠબંધન થશે.

કેપ્ટને કહ્યુ હતુ કે, સરકારના નિર્ણયથી ખેડૂતોને રાહત મળી છે અને પંજાબની પ્રગતિનો રસ્તો પણ ખુલી ગયો છે. ખેડૂતોના વિકાસ માટે હું ભાજપ સાથે મળીને કામ કરવા તૈયાર છું.  

ઉલ્લેખનીય છે કે, સીએમ પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસ છોડી દેનાર કેપ્ટન અમરિન્દરસિંહે પોતાની નવી પાર્ટી પંજાબ લોક કોંગ્રેસની સ્થાપના કરી છે.

'અંડર-19 વર્લ્ડ કપ' ટૂર્નામેન્ટની જાહેરાત, 'આ' દેશની ટીમ નહીં રમે, તેના બદલે સ્કોટલેન્ડને મળશે તક

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version