Site icon News Continuous Bureau | Mumbai

ભ્રષ્ટાચાર મામલે અરુણ શૌરી વિરુદ્ધ તપાસ શરૂ.

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

17 સપ્ટેમ્બર 2020 

રાજસ્થાનની જોધપુરની એક વિશેષ સીબીઆઇ અદાલતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ શૌરી સહિત કુલ ચાર લોકોની વિરુદ્ધમાં ગુનો નોંધવાનો આદેશ આપ્યો છે. આરોપ છે કે વર્ષ ૨૦૦૨ માં તેમના નેતૃત્વ હેઠળ સરકારે જે હોટલ વેંચી તેને કારણે સરકારને ૨૪૪ કરોડ રૂપિયાનું નુકસાન થયું. 

આ સાથે જ કોર્ટે આદેશ આપ્યો કે ઉદયપુરની લક્ષ્મી વિલાસ પેલેસ હોટલ રાજ્ય સરકારને સોંપવામાં આવે. 

સુનાવણી કરી રહેલા ન્યાયમૂર્તિ એ જણાવ્યું કે પ્રથમ દૃષ્ટિએ જોતાં એવું લાગે છે કે અરૂણ શૌરી અને તેમના વિભાગના જે તે સમયના કર્મચારીઓએ સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડયું છે. પ્રથમ દ્રષ્ટિએ આ હોદ્દાનો દુરુપયોગ છે.

આમ 18 વર્ષ પછી અરુણ શૌરી કાયદાના સપાટામાં આવ્યા છે.

Thane Gymkhana Death થાણેના જીમખાનામાં ૨૩ વર્ષીય યુવકનું ગોળી વાગવાથી રહસ્યમય મોત, આત્મહત્યાની આશંકાએ પોલીસ તપાસ શરૂ
Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Exit mobile version