Site icon

Breaking News : હવે ફસાયો અનિલ દેશમુખ : સીબીઆઈએ ભ્રષ્ટાચારનો કેસ રજીસ્ટર કર્યો. નિવાસસ્થાને છાપા માર્યા..

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે સીબીઆઈએ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે વિરુદ્ધ કેસ રજીસ્ટર કરી લીધો છે. આ કેસ ભ્રષ્ટાચારના સેક્શન ક્રમાંક સાતની સુધારીત કલમ ૧૨૦બી હેઠળ ક્રિમિનલ કોન્સપિરેનસી નો કેસ રજીસ્ટર કર્યો છે.

આ ઉપરાંત સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ અનેક જગ્યાએ છાપા પાડ્યા છે તેમજ તેમની વિરુદ્ધમાં માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ અને દેશમુખના નિવાસસ્થાને પણ છાપો પાડવામાં આવ્યો છે.

આમ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અનિલ દેશમુખ હવે સપાટામાં આવી ગયા છે.

શું કુંભમેળાના કારણે સંગીતકાર શ્રવણ કુમાર રાઠોડ નું નિધન થયું? ચોંકાવનારી માહિતી સામે આવી.

Sangli Accident: સાંગલીમાં ‘હિટ એન્ડ રન’ કેસ, નશાની હાલતમાં ડ્રાઇવરે 5 ગાડીઓને ટક્કર મારી,આટલા લોકો થયા ગંભીર રીતે ઘાયલ
Jamnagar flyover: જામનગરને મળ્યો સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રીજ
Pankaja Munde PA: મહારાષ્ટ્ર રાજકારણમાં હલચલ: મંત્રી પંકજા મુંડેના PA અનંત ગરજેની ધરપકડ, કલમ ૩૦૬ હેઠળ કેસ દાખલ
Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Exit mobile version