Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ થયેલા રમખાણોમાં અત્યાર સુધી આટલા કેસ નોંધાયા, CBIએ તપાસ કરી તેજ ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 28 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

પશ્ચિમ બંગાળમાં મતદાન બાદની હિંસા દરમિયાન મહિલાઓ સામે ગુના અને હત્યાના કેસોની તપાસ દરમિયાન આજે વધુ 10 કેસ નોંધાયા છે. 

નાદિયા જિલ્લાના છાપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. જેમાં 3 લોકોને લોખંડના સળિયાથી મારવામાં આવ્યા હતા. 

ચૂંટણી બાદ હિંસાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 21 કેસ નોંધાયા છે.

સીબીઆઈએ જોઈન્ટ ડિરેક્ટરના નેતૃત્વમાં ચાર ટીમોની રચના કરી છે અને આ ટીમ હિંસાગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈ રહી છે.  

સમગ્ર તપાસની દેખરેખ એડિશનલ ડિરેક્ટર કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. દરેક ટીમમાં સાત સભ્યો છે. જેમાં એક નાયબ મહાનિરીક્ષક અને ત્રણ પોલીસ અધિક્ષકનો સમાવેશ થાય છે. 

ઉલ્લેખનીય છે કે  હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા દરમિયાન મહિલાઓ વિરુદ્ધ કથિત ગુનાઓ અને હત્યાઓની સીબીઆઇ તપાસના આદેશ આપ્યા બાદ સીબીઆઇએ તપાસ શરૂ કરી છે.

કોરોના ગ્રહણ : આ તારીખે યોજાનારી બીસીસીઆઈની વાર્ષિક બેઠક રદ કરાઈ. જાણો વિગતે

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version