Site icon

સફાળે જાગી સરકાર: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 106 લોકોએ ગુમાવ્યો જીવ, હવે તંત્રએ શ્રદ્ધાળુઓનાં હિતમાં લીધો આ નિર્ણય

News Continuous Bureau | Mumbai 

ચારધામ યાત્રાના(Chardham Yatra) દરમિયાન 100થી વધુ તીર્થયાત્રિકોના(pilgrims) મોત બાદ ઉત્તરાખંડ સરકારે(Uttarakhand Government) મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

હવે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને યાત્રા કરતાં પહેલા મેડિકલ ચેકઅપની(Medical checkup) પ્રક્રિયાથી પાસાર થવું પડશે. 

ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગના(Department of Health) જણાવ્યા અનુસાર યાત્રા 106 તીર્થયાત્રિકોનું મોત નીપજ્યું છે. 

ચારધામ યાત્રા દરમિયાન મૃત્યુ પામી રહેલા શ્રદ્રાણુઓમાં 78 પુરુષ અને 28 મહિલાઓ છે, મૃતકોમાં સૌથી વધુ કેદારનાથમાં(Kedarnath) 50 યાત્રિકોની મોત થયા છે.
 
ઉલ્લેખનીય છે કે આ વખતે ચારધામ યાત્રા 3 મેથી શરૂ થઈ છે.27 દિવસની યાત્રામાં ચાર ધામમાં અત્યાર સુધીમાં 102 યાત્રિકોના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઈ, કાર્યક્રમમાં થયો હોબાળો અને મારપીટ; જુઓ વિડિયો, જાણો વિગતે… 

Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Rohit Pawar Ajit Pawar Case Update: મુંબઈમાં હાઈ-વોલ્ટેજ ડ્રામા! રોહિત પવાર પોલીસ સ્ટેશનમાં ધરણા પર બેઠા; અજીત પવાર વિરુદ્ધ FIR માટે CMO સુધી પહોંચી વાત
Exit mobile version