Site icon

સફાળે જાગી સરકાર: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 106 લોકોએ ગુમાવ્યો જીવ, હવે તંત્રએ શ્રદ્ધાળુઓનાં હિતમાં લીધો આ નિર્ણય

News Continuous Bureau | Mumbai 

ચારધામ યાત્રાના(Chardham Yatra) દરમિયાન 100થી વધુ તીર્થયાત્રિકોના(pilgrims) મોત બાદ ઉત્તરાખંડ સરકારે(Uttarakhand Government) મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

હવે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને યાત્રા કરતાં પહેલા મેડિકલ ચેકઅપની(Medical checkup) પ્રક્રિયાથી પાસાર થવું પડશે. 

ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગના(Department of Health) જણાવ્યા અનુસાર યાત્રા 106 તીર્થયાત્રિકોનું મોત નીપજ્યું છે. 

ચારધામ યાત્રા દરમિયાન મૃત્યુ પામી રહેલા શ્રદ્રાણુઓમાં 78 પુરુષ અને 28 મહિલાઓ છે, મૃતકોમાં સૌથી વધુ કેદારનાથમાં(Kedarnath) 50 યાત્રિકોની મોત થયા છે.
 
ઉલ્લેખનીય છે કે આ વખતે ચારધામ યાત્રા 3 મેથી શરૂ થઈ છે.27 દિવસની યાત્રામાં ચાર ધામમાં અત્યાર સુધીમાં 102 યાત્રિકોના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઈ, કાર્યક્રમમાં થયો હોબાળો અને મારપીટ; જુઓ વિડિયો, જાણો વિગતે… 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version