Site icon News Continuous Bureau | Mumbai

મહાભારતના સમયનો ચારધામ યાત્રાનો રૂટ રીસ્ટોર કરવામાં આવશે, ઉત્તરાખંડ સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના વિશે જાણો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27 ઑક્ટોબર, 2021  

Join Our WhatsApp Channel

બુધવાર

આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવોએ પગપાળા ચારધામ યાત્રા કરી હતી. જોકે સમયની સાથે રસ્તાઓ તેમ જ અનેક પ્રકારના રૂટ બન્યા હોવાને કારણે એ પૌરાણિક રસ્તો હંમેશ માટે ભુલાઈ ગયો. હવે ઉત્તરાખંડ સરકારે એક અનોખી પહેલ શરૂ કરી છે. આ અનોખી પહેલ હેઠળ સરકારી યોજના મુજબ 25 જેટલાં ટ્રૅક્ટરો પાંડવોના માર્ગે ચાલીને ચારધામ યાત્રાનો જૂનો રસ્તો ખોળી કાઢશે. વાત એમ છે કે આ રસ્તો કઈ જગ્યાએ થઈને જતો હતો એની નોંધ પુસ્તકોમાં હયાત છે. જોકે આ રસ્તો દુર્ગમ અને અઘરો હોવાને કારણે લોકોએ મોટર માર્ગના રસ્તે ચારધામ યાત્રા શરૂ કરી.

નવી સરકારે નિર્ણય કર્યો છે કે જૂનો રસ્તો શોધવામાં આવશે તેમ જ હરિદ્વારથી ગાઇડની ઉપલબ્ધતા રહેશે જેથી ધાર્મિક લોકો હરિદ્વારથી પગપાળા ચારધામ યાત્રા કરી શકે.

આને કહેવાય કિન્નાખોરી; મહારાષ્ટ્ર સરકારે પરમવીર સિંહનો પગાર બંધ કર્યો
 

Sahar Yunus Shaikh। OBC સર્ટિફિકેટ મામલે મુંબ્રાના કોર્પોરેટર સહર યુનુસ શેખની સ્પષ્ટતા, વિવાદ વચ્ચે જાણો શું છે સત્ય.
Maharashtra Weather। શું મુંબઈમાં પણ પડશે વરસાદ? ગરમીથી ત્રસ્ત મહારાષ્ટ્રવાસીઓ માટે આવી મોટા રાહતના સમાચાર, જાણો હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
Modern Bhakti:આધ્યાત્મિકતા અને આધુનિક સંગીતનું અદભૂત મિશ્રણ
Hawala Racket। દિલ્હીસુરત હવાલા નેટવર્ક આમ આદમી પાર્ટીના નામે ૧.૨ કરોડની રોકડ પકડાતા ખળભળાટ, જાણો શું છે મામલો?
Exit mobile version