Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી શિંદેએ MNS કાર્યાલયની મુલાકાત લીધા બાદ શિવસેના-MNS ગઠબંધન સંદર્ભે ચર્ચાનું બજાર ગરમ

મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પણ ગુડી પડવા નિમિત્તે ડોમ્બિવલીમાં શોભાયાત્રામાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ડોમ્બિવલીમાં MNSના કેન્દ્રીય કાર્યાલયની મુલાકાત લીધી હતી. આ બેઠક બાદ શિવસેના-મનસે ગઠબંધનની વાતો શરૂ થઈ ગઈ છે.

CM Eknath Shinde visits MNS office

મુખ્યમંત્રી શિંદેએ MNS કાર્યાલયની મુલાકાત લીધા બાદ શિવસેના-MNS ગઠબંધન સંદર્ભે ચર્ચાનું બજાર ગરમ

News Continuous Bureau | Mumbai

શું MNS અને શિંદેની શિવસેના ડોમ્બિવલીમાં MNS કેન્દ્રીય કાર્યાલયની મુલાકાત લીધા પછી કોઈક મામલે સંમત થયા હતા? મનસેના રાજુ પાટીલને આ પ્રશ્ન પૂછવામાં આવતાં જ તેમણે કહ્યુંકે આ સંદર્ભે નો નિર્ણય રાજ ઠાકરે સાહેબ લેશે.

Join Our WhatsApp Channel

એકનાથ શિંદેની ઓફિસની મુલાકાત અંગે રાજુ પાટીલે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ગણપતિ સંસ્થાનના કાર્યક્રમમાં આવ્યા હતા. આવા સમયે રાજકીય બાબતો કે ગણિતથી કોઈ ફરક પડતો નથી. પરંતુ એક સંસ્કૃતિ છે. મેં તેમને વિનંતી કરી, ઓફિસ બાજુમાં છે, તમે આવી શકો છો? એ વખતે એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વિના તેઓ અમારી વિનંતીને માન આપીને આવ્યા. તે માટે પણ તમારો આભાર. 24 કલાક 12 મહિના કોઈ રાજનીતિ કરતું નથી. કેટલીક વસ્તુઓ આપણી સંસ્કૃતિની છે. સામાજિક સમરસતા પણ છે. અને મને લાગે છે કે અમારા મુખ્ય પ્રધાને તેનું અનુસરણ કર્યું, તેમનો આભાર.’

આ સમાચાર પણ વાંચો : જો દીકરીને દહેજ આપવામાં આવ્યું હોય તો પછી પરિવારની મિલકતમાં તેનો ભાગ ખરો? બોમ્બે હાઈકોર્ટે આપ્યો આ મોટો ચુકાદો

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
Alternative Oil Routes હોર્મુઝની બાદશાહીનો અંત? અમેરિકાઇરાકે શોધી કાઢ્યો ઓઇલનો નવો રૂટ, ઈરાન માટે મોટો ઝટકો!
Political Realignment મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના એંધાણ! શરદ પવાર અને NDA વચ્ચે ‘સિક્રેટ ડીલ’ની ચર્ચા, ગલીઓમાં ગરમાવો!
Global Conflict Impact કુવૈત એરપોર્ટ બંધ, ઓઈલ માર્કેટમાં ભૂકંપ યુદ્ધની આગે વધારી મોંઘવારી, બજારોમાં અંધાધૂંધીનો માહોલ!
Exit mobile version