Site icon News Continuous Bureau | Mumbai

આને કહેવાય સ્વદેશી અપનાવો? ઉદ્ધવ ઠાકરે નું ફેસબુક પર લાઈવ અને દૂરદર્શન પર કશું જ નહીં!!

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૭ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

આપણા દેશના નેતાઓ અવાર-નવાર ભાષણ આપતા હોય છે કે સ્વદેશી અપનાવો અને સ્વદેશી નો વિકાસ કરો. ખાસ કરીને શિવસેના પાર્ટી સોશિયલ મીડિયાનો અને પશ્ચિમી દેશો દ્વારા વિકસિત કરવામાં આવેલી ટેકનોલોજી નો વિરોધ કરતી હોય છે. હવે ઉદ્ધવ ઠાકરે  સરકારે પોતાની નીતિઓનું શીર્ષાસન કર્યું છે. વેલેન્ટાઈન ડે અને ટિક્ટોક નો વિરોધ કરનાર ઉદ્ધવ ઠાકરે હવે ફેસબુક ઉપર લાઈવ કરે છે. લોકડાઉન સંદર્ભેની પોતાની જાહેરાત તેમણે દૂરદર્શન પર નહીં પરંતુ ફેસબુક પર કરી. હવે આ સંદર્ભે વિરોધના સૂર રેલાઇ રહ્યા. જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી હજી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

મહાનગરપાલિકા નું નવું પગલું : 35 હોસ્પિટલ એકાઉન્ટ પર નજર રાખવા ૭૦ ઓડિટર્સ કામ કરશે.

 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version