Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નારાજ એકનાથ શિંદે ને મનાવવા માટે આ ગાજર બતાવ્યું- આવી ઓફર આપી-

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thacekray)એ એકનાથ શિંદે(Eknath Shide) ને મુખ્યમંત્રી બનાવવાની ઓફર આપી છે. મીડિયામાં એવો સંદેશો પાઠવ્યો છે કે જો એકનાથ શિંદે મહારાષ્ટ્ર પાછા આવે અને ફરી એકવાર શિવસેના સાથે જોડાઈ જાય તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign) આપવા તૈયાર છે તેમજ તેઓ પોતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શિવસેના પર આભ ફાટ્યું- ઉદ્ધવ ઠાકરેની મિટિંગમાં માત્ર 18 ધારાસભ્યો પહોંચ્યા- બાકીના 40 ક્યાં છે- કોઈને ખબર નથી

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ જવાબથી એક વાત સ્પષ્ટ છે કે ઉદ્ધવ ઠાકરે પણ એકનાથ શિંદે ને કશું જ આપવા તૈયાર નથી. ખાલી ખોખા જેવી વાતો ના માધ્યમથી તેઓ એકનાથ શિંદે અને મીડિયાને બીઝી રાખવા માંગે છે.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version