Site icon News Continuous Bureau | Mumbai

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નારાજ એકનાથ શિંદે ને મનાવવા માટે આ ગાજર બતાવ્યું- આવી ઓફર આપી-

 News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્ર(Maharashtra)ના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thacekray)એ એકનાથ શિંદે(Eknath Shide) ને મુખ્યમંત્રી બનાવવાની ઓફર આપી છે. મીડિયામાં એવો સંદેશો પાઠવ્યો છે કે જો એકનાથ શિંદે મહારાષ્ટ્ર પાછા આવે અને ફરી એકવાર શિવસેના સાથે જોડાઈ જાય તો ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(resign) આપવા તૈયાર છે તેમજ તેઓ પોતે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શિવસેના પર આભ ફાટ્યું- ઉદ્ધવ ઠાકરેની મિટિંગમાં માત્ર 18 ધારાસભ્યો પહોંચ્યા- બાકીના 40 ક્યાં છે- કોઈને ખબર નથી

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના આ જવાબથી એક વાત સ્પષ્ટ છે કે ઉદ્ધવ ઠાકરે પણ એકનાથ શિંદે ને કશું જ આપવા તૈયાર નથી. ખાલી ખોખા જેવી વાતો ના માધ્યમથી તેઓ એકનાથ શિંદે અને મીડિયાને બીઝી રાખવા માંગે છે.

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
MP Assembly Passes UCC Bill ઉત્તરાખંડ બાદ હવે મધ્યપ્રદેશમાં પણ UCC લાગુ વિપક્ષના ભારે હંગામા વચ્ચે મોહન યાદવ સરકારે પાસ કર્યું મોટું બિલ
Raj Thackeray Slams Modi Govt દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે રાજ ઠાકરે લાલચોળ PM મોદી અને BJP સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version