Site icon News Continuous Bureau | Mumbai

ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો! એકે એન્ટોનીના પુત્રએ પાર્ટી છોડી દીધી, આ છે કારણ …

પૂર્વ રક્ષામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના પુત્ર અનિલ એન્ટનીએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. અનિલે એન્ટનીએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસમાં હવે માત્ર સિકોફન્ટ્સનું વર્ચસ્વ છે.

Congresss AK Antonys Son Quits Party-Cites Post On BBC Series On PM Modi

ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસને વધુ એક ઝટકો! એકે એન્ટોનીના પુત્રએ પાર્ટી છોડી દીધી, આ છે કારણ …

News Continuous Bureau | Mumbai

પૂર્વ રક્ષામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા એકે એન્ટોનીના ( Congress’s AK Antony ) પુત્ર અનિલ એન્ટનીએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું (  Quits Party ) આપી દીધું છે. અનિલે એન્ટનીએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસમાં હવે માત્ર સિકોફન્ટ્સનું વર્ચસ્વ છે. સત્ય બોલનારને અહીં માન નથી મળતું. મહત્વનું છે કે હાલમાં જ અનિલે પીએમ મોદી ( PM Modi ) અને 2002ના ગુજરાત રમખાણો પર બીબીસી ( BBC Series ) દ્વારા બનાવવામાં આવેલી ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કર્યો હતો.

Join Our WhatsApp Channel

અમને ધમકીઓ મળી રહી હતી

અનિલ એન્ટની કહે છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓને આ પસંદ નહોતું. આ મામલે કોંગ્રેસના ઘણા લોકો તેમને ટ્રોલ કરી રહ્યા હતા. અનિલે એમ પણ કહ્યું કે લોકોએ તેને ધમકી પણ આપી હતી. તેમણે કહ્યું કે આ તે કોંગ્રેસ નથી જે તેઓ જાણતા હતા. એટલા માટે હવે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. હવે આ પક્ષમાં સત્ય સાંભળનાર કોઈ નથી.’

આ સમાચાર પણ વાંચો: JNUમાં હોબાળો, PM મોદી પર બનેલી વિવાદિત ડોક્યુમેન્ટરી જોઈ રહેલા વિદ્યાર્થીઓ પર પથ્થરમારો

અનિલ કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC) ના ડિજિટલ મીડિયાના પ્રભારી હતા અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) ના સોશિયલ મીડિયા અને ડિજિટલ કમ્યુનિકેશન સેલનું પણ ધ્યાન રાખતા હતા.

Chandrapur Police Mobile Recovery। ચંદ્રપુર પોલીસની મોટી સફળતા ગુમ થયેલા ૧૧૮ મોબાઈલ શોધી કાઢી અસલી માલિકોને સોંપ્યા
Bomb Scare in Pune। પુણેના હડપસરમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળતા દોડધામ ૭ કલાકનું ટાઈમર જોઈ પોલીસ સ્તબ્ધ
Mumbai CNG Price Hike| મુંબઈમાં મોંઘવારીનો માર! CNG ના ભાવમાં ધરખમ વધારો, આજથી જ અમલી થશે નવા ભાવ; રિક્ષાટેક્સી ચાલકોએ કરી આ માંગ
Media Awards 2026: મુંબઈમાં ‘દેવર્ષિ નારદ પત્રકારત્વ પુરસ્કાર 2026’ સંપન્ન; ડૉ. મયૂર પરીખ સહિત 12 પત્રકારોનું સન્માન
Exit mobile version