Site icon News Continuous Bureau | Mumbai

ચિંતાજનક સમાચાર, ગુજરાતમાં અમદાવાદની સાબરમતી નદી સહિત આ તળાવના પાણીમાં જોવા મળ્યા કોરોના ના જીવાણું  

અત્યાર સુધી દેશના અનેક શહેરોમાં સુએજ લાઈનમાં કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે પરંતુ પ્રથમ વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની હાજરી મળતા ચિંતા વધી છે.

અમદાવાદની જીવાદોરી સમી સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોનાના જીવાણુઓ મળ્યા છે.

Join Our WhatsApp Channel

ત્રણેય જગ્યાએથી પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સમાં કોરોનાના જીવાણુ મળી આવ્યા છે. 

આ સેમ્પલ નદીમાંથી ત્રીજી સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર, 2020 સુધી દરેક સપ્તાહે લેવામાં આવ્યા હતા.  

ઉલ્લેખનીય છે કે આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થાઓએ મળીને આ રિસર્ચ કર્યૂં છે. જેમાં નવી દિલ્હી સ્થિત જેએનયુ સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટ સાયન્સીઝના વિદ્યાર્થી પણ સામેલ છે.

ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ખર્ચ્યા અધધધ રૂપિયા; આ ઉમેદવારે કર્યો સૌથી વધુ ખર્ચો, જાણો વિગત

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version