Site icon News Continuous Bureau | Mumbai

ચિંતાજનક સમાચાર, ગુજરાતમાં અમદાવાદની સાબરમતી નદી સહિત આ તળાવના પાણીમાં જોવા મળ્યા કોરોના ના જીવાણું  

અત્યાર સુધી દેશના અનેક શહેરોમાં સુએજ લાઈનમાં કોરોના વાયરસ મળ્યો હોવાની પુષ્ટિ થઈ છે પરંતુ પ્રથમ વખત પ્રાકૃતિક જળ સ્ત્રોતમાં પણ કોરોના વાયરસની હાજરી મળતા ચિંતા વધી છે.

અમદાવાદની જીવાદોરી સમી સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોનાના જીવાણુઓ મળ્યા છે.

Join Our WhatsApp Channel

ત્રણેય જગ્યાએથી પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સમાં કોરોનાના જીવાણુ મળી આવ્યા છે. 

આ સેમ્પલ નદીમાંથી ત્રીજી સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર, 2020 સુધી દરેક સપ્તાહે લેવામાં આવ્યા હતા.  

ઉલ્લેખનીય છે કે આઈઆઈટી ગાંધીનગર સહિત દેશની આઠ સંસ્થાઓએ મળીને આ રિસર્ચ કર્યૂં છે. જેમાં નવી દિલ્હી સ્થિત જેએનયુ સ્કૂલ ઓફ એન્વાયર્નમેન્ટ સાયન્સીઝના વિદ્યાર્થી પણ સામેલ છે.

ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારો ખર્ચ્યા અધધધ રૂપિયા; આ ઉમેદવારે કર્યો સૌથી વધુ ખર્ચો, જાણો વિગત

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version