Site icon

જ્ઞાનવાપી કેસ : વારાણસી કોર્ટે કમિશનર અજય મિશ્રાને કમિશનર પદેથી હટાવ્યા, સર્વે રિપોર્ટ દાખલ કરવા આપ્યો આટલા દિવસનો સમય..

News Continuous Bureau | Mumbai 

જ્ઞાનવાપી(Gyanvapi) કેસમાં વારાણસી કોર્ટે(Varanasi court) અજય મિશ્રાને(Ajay mishra) કોર્ટ કમિશનરના (Court commissioner) પદ પરથી હટાવી દીધા છે. 

Join Our WhatsApp Community

અજય મિશ્રા પર પ્રાઈવેટ કેમેરા મેન(Private cemeraman) રાખીને સર્વે રિપોર્ટ(Survey report) મીડિયાને લીક કરવાનો આરોપ છે.

કોર્ટે બાકીના બે કમિશનરોને સર્વે રિપોર્ટ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  કુતુબ મિનારમાં પૂજા-પાઠ કરવાની અરજી પર આજે સુનાવણી ટળી, હવે આ તારીખે થશે.. જાણો શું છે કારણ.. 

Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Leopard Poaching Shock:પાલઘરમાં વન વિભાગનું મોટું ઓપરેશન: દીપડાની ચામડી સાથે બે શિકારીઓ ઝડપાયા, સંજય ગાંધી નેશનલ પાર્કમાં શિકાર કર્યાની કબૂલાતથી ખળભળાટ
Maharashtra Weather Forecast:સાવધાન! મહારાષ્ટ્રમાં કુદરત રૂઠી: આગામી 5 દિવસ વાવાઝોડું અને વરસાદ મચાવશે કહેર, IMD એ જાહેર કર્યું એલર્ટ.
Maharashtra Weather Update:મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ અને કરાનો કહેર: ૧૨ જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’, જગતનો તાત પાયમાલ!
Exit mobile version