તારીખ પે તારીખ-હવે શિવસેના નેતા સંજય રાઉત આ તારીખ સુધી રહેશે જેલમાં 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

શિવસેના સાંસદ(Shiv Sena MP) સંજય રાઉતને(Sanjay Raut) આજે પણ પીએમએલએ કોર્ટથી (PMLA Court) રાહત નથી મળી.

કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી(Judicial Custody) 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. 

સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલમાં(Arthur Road Jail) રાખવામાં આવ્યા છે.

પાત્રા ચાલ કૌંભાડ(Scam Case) મામલે રાઉતને 1 ઓગસ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

EDએ રાઉતના ઘર પર 9 કલાક સુધી રેડ પાડી હતી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  તો શું ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે- શર્મિલા ઠાકરેએ આપ્યું ચોંકાવનારું નિવેદન

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More