Site icon

કાશી વિશ્વનાથ મંદિર અને જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર વારાણસી કોર્ટનો મોટો નિર્ણય, આપ્યો આ આદેશ; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

કાશી વિશ્વનાથ મંદિર(Kashi vishwanath temple) અને જ્ઞાનવાપી મસ્જિદ(Masjid) મામલે વારાણસી કોર્ટે(varnasi court) મોટો નિર્ણય લીધો છે. 

કાશી વિશ્વનાથ જ્ઞાનવ્યાપી મસ્જિદ કેસને લઈને કોર્ટે કમિશનર(commissioner) નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે.

નિયુક્ત કમિશનર 19 એપ્રિલે મંદિર-મસ્જિદ પરિસરમાં જશે અને વીડિયોગ્રાફી કરશે. 

કોર્ટે આ દરમિયાન સુરક્ષાદળો તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. જેથી કોઈ અપ્રિય ઘટના ન ઘટે.

અરજીકર્તાએ પરિસરના નિરીક્ષણ, રડાર અધ્યયન અને વીડિયગ્રાફી માટે કોર્ટ પાસે આદેશ માંગ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે અરજીકર્તાએ સપ્ટેમ્બર 2020માં દાખલ કરેલી અરજીમાં હવે કોર્ટે આ આદેશ આપ્યો છે

 આ સમાચાર પણ વાંચો : યુપી એમપી બાદ હવે ગુજરાતના ખંભાતમાં ફરી વળ્યું બુલ્ડોઝર, પથ્થરમારા અને હિંસા મામલે તંત્રએ લીધા એક્શન; જુઓ વિડીયો, જાણો વિગતે 

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version