384
Join Our WhatsApp Community
કોરોના કહેરને કારણે લગ્ન પ્રસંગ માટે 100 વ્યક્તિની પરવાનગીમાં પણ સરકારે ફેરફાર કર્યો છે.
ગુજરાત સરકાર દ્વારા કોરોનાનો કહેર ઓછો થતાં લગ્ન સમારંભમાં 200 વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે.
હોલ,-હોટેલ, બેંકવેટ હોલ સહિત સામાજિક, ધાર્મિક, મનોરંજન કે અન્ય સમારોહમાં સ્થળની કેપેસિટીના પ૦ ટકાની મર્યાદામાં સંખ્યા રાખી શકાશે.
પાર્ટી પ્લોટ-ખુલ્લાં મેદાનો-કોમન પ્લોટ કે અન્ય ખુલ્લાં સ્થળોએ મેળાવડા, સમારોહ માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર સહિતની SOPનું ચુસ્ત પાલન કરવું પડશે.
You Might Be Interested In