Site icon News Continuous Bureau | Mumbai

દેશભરમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ તેમ છતાં આ રાજ્યએ 30 જૂન સુધી લંબાવ્યું લોકડાઉન, આપી આ છૂટ ; જાણો વિગતે 

આંધ્રપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ સાથે 30 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. 

હવે 21 જૂનથી દરરોજ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. 

Join Our WhatsApp Channel

જોકે જ્યાં કોરોના કેસ ખૂબ જ વધારે છે ત્યાં બપોરના 2 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આજે એક ઉચ્ચ-સ્તરની સમીક્ષા બેઠકમાં આ જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ગત 5 મેના લાદવામાં આવેલા કોવિડ કર્ફ્યુને 20 જૂન સુધી અનેક તબક્કામાં લંબાવી દેવામાં આવ્યો હતો 

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version