Site icon News Continuous Bureau | Mumbai

દેશભરમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ તેમ છતાં આ રાજ્યએ 30 જૂન સુધી લંબાવ્યું લોકડાઉન, આપી આ છૂટ ; જાણો વિગતે 

આંધ્રપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ સાથે 30 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. 

હવે 21 જૂનથી દરરોજ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. 

Join Our WhatsApp Channel

જોકે જ્યાં કોરોના કેસ ખૂબ જ વધારે છે ત્યાં બપોરના 2 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આજે એક ઉચ્ચ-સ્તરની સમીક્ષા બેઠકમાં આ જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ગત 5 મેના લાદવામાં આવેલા કોવિડ કર્ફ્યુને 20 જૂન સુધી અનેક તબક્કામાં લંબાવી દેવામાં આવ્યો હતો 

Brutal Murder Investigation નવી મુંબઈમાં લોહિયાળ રાત સીબીડી બેલાપુરમાં યુવકની ધારદાર શસ્ત્રથી કરપીણ હત્યા, વિસ્તારમાં ફફડાટ!
SIR Campaign શું છે મતદાર યાદી માટેની ‘SIR’ ઝુંબેશ? જાણો શું છે આ પ્રક્રિયા અને શા માટે છે મહત્વની
Railway Update પ્રવાસીઓ સાવધાન! 24 જુલાઈ સુધી લોનાવાલાકરજત ઘાટમાં કામગીરીને લીધે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, જાણો કઈ ટ્રેનો રદ થઈ?
Fake DCP Exposed 10 વર્ષ સુધી IPS બનીને ફરી રહ્યો હતો ઠગ! અમિતાભ બચ્ચન અને જેકી શ્રોફ સાથેના ફોટા બતાવી લાખોની છેતરપિંડી
Exit mobile version