Site icon News Continuous Bureau | Mumbai

દેશભરમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ તેમ છતાં આ રાજ્યએ 30 જૂન સુધી લંબાવ્યું લોકડાઉન, આપી આ છૂટ ; જાણો વિગતે 

આંધ્રપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ સાથે 30 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. 

હવે 21 જૂનથી દરરોજ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. 

Join Our WhatsApp Community

જોકે જ્યાં કોરોના કેસ ખૂબ જ વધારે છે ત્યાં બપોરના 2 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આજે એક ઉચ્ચ-સ્તરની સમીક્ષા બેઠકમાં આ જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ગત 5 મેના લાદવામાં આવેલા કોવિડ કર્ફ્યુને 20 જૂન સુધી અનેક તબક્કામાં લંબાવી દેવામાં આવ્યો હતો 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version