Site icon News Continuous Bureau | Mumbai

દેશભરમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ તેમ છતાં આ રાજ્યએ 30 જૂન સુધી લંબાવ્યું લોકડાઉન, આપી આ છૂટ ; જાણો વિગતે 

આંધ્રપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ ઘટતા રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ સાથે 30 જૂન સુધી લોકડાઉન લંબાવ્યું છે. 

હવે 21 જૂનથી દરરોજ સાંજે 6 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગૂ રહેશે. 

Join Our WhatsApp Channel

જોકે જ્યાં કોરોના કેસ ખૂબ જ વધારે છે ત્યાં બપોરના 2 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે.

મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ આજે એક ઉચ્ચ-સ્તરની સમીક્ષા બેઠકમાં આ જાહેરાત કરી હતી. 

ઉલ્લેખનીય છે કે ગત 5 મેના લાદવામાં આવેલા કોવિડ કર્ફ્યુને 20 જૂન સુધી અનેક તબક્કામાં લંબાવી દેવામાં આવ્યો હતો 

Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version