Site icon News Continuous Bureau | Mumbai

મેં સમંદર હું લૌટ કર ફીર આઊંગા- પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસ નો ડાયલોગ આજે ફરી વાયરલ થયો- જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai 

ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Ex CM Devendra Fadnavis) હવે વધુ એક વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે તેવા સમયે તેમનો રાજીનામા(resignation) દરમિયાન આપવામાં આવેલો એક ડાયલોગ અત્યારે વાયરલ થયો છે. પોતાના રાજીનામા સમયે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે તેઓ ફરી એક વખત મુખ્યમંત્રી(CM) બનશે.  આ ડાયલોગ શું હતો જુઓ અહીં….

Join Our WhatsApp Community

 

આ સમાચાર પણ વાંચો : એકનાથ શિંદે માટે વિધાનસભાની લડાઈ પતી-હવે તીર કમાન મેળવવાની લડાઈ શરૂ થશે

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version