શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો પ્રમાણે શિવસેના (Shivsena)નારાજ ધારાસભ્યો (rebel MLAs)આજે બપોર પછી મુંબઈ(Mumbai) ભણી રવાના થઇ શકે છે. આ ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guvahati) ખાતે મુકામ કરીને બેઠા છે. એક અહેવાલ મુજબ 3:00 પછી ચાર્ટર્ડ વિમાન(Charted plan)ના માધ્યમથી તેઓ મુંબઈ શહેરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બસમાં બેસીને સીધા રાજભવન જશે. અહીં વધુ રાજનૈતિક દાવ ખેલાશે.

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત નો ગજબનો દાવો- કહ્યું-અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે ધોઈ નાખ્યા-માર માર્યો-  જાણો વિગત 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment