સંજય રાઉત નો ગજબનો દાવો- કહ્યું-અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે ધોઈ નાખ્યા-માર માર્યો-  જાણો વિગત 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

પોતાના નિવેદનો માટે રાષ્ટ્રીય સ્તર પર જાણીતા એવા શિવસેના(Shivsena)ના નેતા સંજય રાઉતે(MP Sanjay Raut) અજબ દાવો કર્યો છે. પોતાના ટ્વિટર(twitter)ના માધ્યમથી તેમણે નિવેદન આપતા કહ્યું છે કે સુરતમાં મુંબઈના ગુંડા(goons)ઓ પહોંચી ગયા છે. તેમજ શિવ સેનાનો એક ધારાસભ્ય(MLA) જેમનું નામ નિતીન દેશમુખ(Nitin Deshmukh) છે તેઓ મુંબઈ(Mumbai) પાછા આવવા માંગે છે. પરંતુ ગુંડાઓ એ તેમને સુરતમાં રોકી રાખ્યા છે. એટલું જ નહીં જ્યારે તેમણે ત્યાંથી નીકળવાની કોશિશ કરી ત્યારે ગુજરાત પોલીસે(Guajrat Police) તેમની સાથે ધોલ-ધપાટ કરી હતી. સંજય રાઉત નું આ ટ્વીટ અત્યારે વાયરલ થયું છે.

 

આ સમાચાર પણ વાંચો : શિવસેનાના ચાલીસ ધારાસભ્યો સુરત થી ફરરર-  હવાઈ માર્ગે આ પર્વતીય પ્રદેશમાં પહોંચી ગયા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More