Site icon

શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

News Continuous Bureau | Mumbai 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો પ્રમાણે શિવસેના (Shivsena)નારાજ ધારાસભ્યો (rebel MLAs)આજે બપોર પછી મુંબઈ(Mumbai) ભણી રવાના થઇ શકે છે. આ ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guvahati) ખાતે મુકામ કરીને બેઠા છે. એક અહેવાલ મુજબ 3:00 પછી ચાર્ટર્ડ વિમાન(Charted plan)ના માધ્યમથી તેઓ મુંબઈ શહેરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બસમાં બેસીને સીધા રાજભવન જશે. અહીં વધુ રાજનૈતિક દાવ ખેલાશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત નો ગજબનો દાવો- કહ્યું-અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે ધોઈ નાખ્યા-માર માર્યો-  જાણો વિગત 

Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Uttarakhand Green Cess 2026: નવા વર્ષથી ઉત્તરાખંડમાં એન્ટ્રી મોંઘી: ગ્રીન સેસના નામે વસૂલાશે ચાર્જ, બાઈકથી લઈને બસ સુધીના તમામ વાહનોનું લિસ્ટ જુઓ
Exit mobile version