Site icon

શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

News Continuous Bureau | Mumbai 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો પ્રમાણે શિવસેના (Shivsena)નારાજ ધારાસભ્યો (rebel MLAs)આજે બપોર પછી મુંબઈ(Mumbai) ભણી રવાના થઇ શકે છે. આ ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guvahati) ખાતે મુકામ કરીને બેઠા છે. એક અહેવાલ મુજબ 3:00 પછી ચાર્ટર્ડ વિમાન(Charted plan)ના માધ્યમથી તેઓ મુંબઈ શહેરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બસમાં બેસીને સીધા રાજભવન જશે. અહીં વધુ રાજનૈતિક દાવ ખેલાશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત નો ગજબનો દાવો- કહ્યું-અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે ધોઈ નાખ્યા-માર માર્યો-  જાણો વિગત 

National Ayurveda Day 2025: રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૫ અંતર્ગત
Gujarat CM Bhupendra Patel: નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ
Civil Hospital Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં દુર્લભ સર્જરી દરમિયાન 7 વર્ષના બાળકના પેટમાંથી વાળ, ઘાસ અને દોરાનો ગઠ્ઠો દૂર કરવામાં આવ્યો
Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Exit mobile version