Site icon News Continuous Bureau | Mumbai

શું ઉદ્ધવ ઠાકરે સરકારનું ઊલટું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું- આજે બપોરે નારાજ ધારાસભ્યો મુંબઈ આવે તેવી શક્યતા

News Continuous Bureau | Mumbai 

મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો પ્રમાણે શિવસેના (Shivsena)નારાજ ધારાસભ્યો (rebel MLAs)આજે બપોર પછી મુંબઈ(Mumbai) ભણી રવાના થઇ શકે છે. આ ધારાસભ્યો હાલ ગુવાહાટી(Guvahati) ખાતે મુકામ કરીને બેઠા છે. એક અહેવાલ મુજબ 3:00 પછી ચાર્ટર્ડ વિમાન(Charted plan)ના માધ્યમથી તેઓ મુંબઈ શહેરમાં પ્રવેશ કરશે. ત્યારબાદ બસમાં બેસીને સીધા રાજભવન જશે. અહીં વધુ રાજનૈતિક દાવ ખેલાશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : સંજય રાઉત નો ગજબનો દાવો- કહ્યું-અમારા ધારાસભ્યોને ગુજરાત પોલીસે ધોઈ નાખ્યા-માર માર્યો-  જાણો વિગત 

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version