Site icon

કચ્છમાં ફરી આજે 4.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જાનમાલનું કોઈ નુકસાન થયું નથી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 જુન 2020

ગઈકાલે રવિવારે રાતે 8.15 વાગ્યે ગુજરાત માં ભુકંપ ના આંચકા અનુભવાયા બાદ આજે, સોમવારે રિકટર સ્કેલ પર 4..4 ની તીવ્રતાના ભુકંપના આંચકાઓ ફરી અનુભવાયા છે. સોમવારે ગુજરાતમાં રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં મુખ્યત્વે કચ્છમાં વધુ આંચકા અનુભવાયા હતા. મળતી વિગતો અનુસાર, આજે ગુજરાતના 83 કિ.મી. પશ્ચિમએ (એન.ડબ્લ્યુ) માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ગઈ કાલે 12:57 વાગ્યે સિસ્મોલોજી માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર (એનસીએસ) ની પુષ્ટિ થઈ હતી. કોઈ જાનમાલને નુકસાન અથવા સંપત્તિને નુકસાન થયાના કોઈ સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ આવેલા ભૂકંપ મા રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, કચ્છના વિસ્તારોમાં વધુ જોરથી અનુભવાયા હતા. પરંતુ કોઈ નુકશાન કારક ઘટના હાજી સુધી નોંધાઈ નથી….

Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Exit mobile version