Site icon

કચ્છમાં ફરી આજે 4.5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જાનમાલનું કોઈ નુકસાન થયું નથી

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

15 જુન 2020

ગઈકાલે રવિવારે રાતે 8.15 વાગ્યે ગુજરાત માં ભુકંપ ના આંચકા અનુભવાયા બાદ આજે, સોમવારે રિકટર સ્કેલ પર 4..4 ની તીવ્રતાના ભુકંપના આંચકાઓ ફરી અનુભવાયા છે. સોમવારે ગુજરાતમાં રિક્ટર સ્કેલ પર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં મુખ્યત્વે કચ્છમાં વધુ આંચકા અનુભવાયા હતા. મળતી વિગતો અનુસાર, આજે ગુજરાતના 83 કિ.મી. પશ્ચિમએ (એન.ડબ્લ્યુ) માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ગઈ કાલે 12:57 વાગ્યે સિસ્મોલોજી માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર (એનસીએસ) ની પુષ્ટિ થઈ હતી. કોઈ જાનમાલને નુકસાન અથવા સંપત્તિને નુકસાન થયાના કોઈ સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે પણ આવેલા ભૂકંપ મા રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, કચ્છના વિસ્તારોમાં વધુ જોરથી અનુભવાયા હતા. પરંતુ કોઈ નુકશાન કારક ઘટના હાજી સુધી નોંધાઈ નથી….

BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Eknath Shinde on BMC Mayor: મુંબઈનો મેયર અમારો જ હશે…’ એકનાથ શિંદેએ હોટલ તાજમાં બતાવ્યું શક્તિ પ્રદર્શન; ઉદ્ધવ કેમ્પમાં ફફડાટ, જાણો શિંદેનો માસ્ટર પ્લાન.
MNS: મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની ‘મનસે’ નો સફાયો: 22 શહેરોમાં ખાતું પણ ન ખુલી શક્યું, મુંબઈમાં ડબલ ડિજિટ સુધી પહોંચવામાં પણ ફાંફા.
Exit mobile version