Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબની મુશ્કેલીઓ વધી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી સમન્સ જારી કરી આ તારીખે પૂછપરછ માટે બોલાવ્યા; જાણો શુ છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અને શિવસેના નેતા અનિલ પરબની મુશ્કેલીઓ સતત વધી રહી છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ફરી એક વખત સમન્સ જારી કરીને અનિલ પરબને પૂછપરછ માટે બોલાવ્યા છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ મહારાષ્ટ્રના પરિવહન મંત્રીને 28 સપ્ટેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. 

પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે અનિલ પરબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જારી કરાયેલ આ બીજો સમન છે. 

અગાઉ, ઇડીએ અનિલ પરબને 31 ઓગસ્ટના પૂછપરછ માટે બોલાવ્યા હતા પરંતુ તેમણે જાહેર સેવક અને મહારાષ્ટ્રના રાજ્યમંત્રી તરીકે અમુક પ્રતિબદ્ધતાઓને ટાંકીને થોડો સમય માંગ્યો હતો

સાડી પહેરીને હૉટેલમાં નહીં આવવાનું, હૉટેલની દાદાગીરી; હવે થયો હંગામો
 

Maharashtra MLC Elections। વિધાન પરિષદની ચૂંટણી પહેલા મહાયુતિમાં ભંગાણના એંધાણ? ત્રણેય પક્ષોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ પર સૌની નજર
Ladki Bahin Yojana। યોજના બહેનોની, લાભ પુરુષોને? ‘લાડકી બહેન’ માં ૧૪,૦૦૦ ભાઈઓ પકડાતા હડકંપ; ૮૦ લાખ નામો કપાવા પર દેવેન્દ્ર ફડણવીસનો મોટો ખુલાસો
Mumbai Monsoon Update।મુંબઈ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું; આ ચોક્કસ તારીખથી વાતાવરણમાં આવશે પલટો!
Maharashtra FDA Gutkha Raid 2026। મહારાષ્ટ્રમાં ગુટખા માફિયાઓ પર એફડીએનો મોટો પ્રહાર રાજ્યભરમાં દરોડા પાડી ₹૬ લાખથી વધુનો પ્રતિબંધિત જથ્થો જપ્ત
Exit mobile version