Site icon

મહારાષ્ટ્ર પોલિટિકલ અપડેટ- એકનાથ શિંદે પાર્ટીમાં પાછા આવવા માટે ઉદ્ધવ ઠાકરે સમક્ષ આ શરતો મૂકી

big blow to Uddhav group as 50 people from nashik and parbhani joins shinde group

ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો, સંજય રાઉત ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા જ આ જિલ્લાના 50 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા

News Continuous Bureau| Mumbai.

શિવસેના(Shivsena) નારાજ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) સમક્ષ ત્રણ શરતો મૂકી છે. શિંદેનું કહેવું છે કે શિવસેનાએ તાત્કાલિક રીતે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) સાથે ગઠબંધન(Alliance) તોડી નાખવું જોઈએ તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે સરકાર બનાવવી જોઈએ. તેમણે પોતાની બીજી શરત(condition) એવી મૂકી છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(Resignation) આપવું જોઈએ તેમજ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મુખ્યમંત્રી બનાવીને ખુદ પોતાને એટલે કે એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી(Deputy CM) બનાવવા જોઈએ.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : શિવસેનાનું કડક વલણ- એકનાથ શિંદેને આ મોટા પદ પરથી ખસેડી નાખ્યા- આ માણસના માથે જવાબદારી- જાણો વિગતે

એકનાથ શિંદે ની આ શરતો શિવસેના(Shivsena Chief) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાસે પહોંચી ગઈ છે. આ શરતો સાંભળીને એક વાત સ્પષ્ટ છે કે એકનાથ શિંદે આસાનીથી માનશે નહીં.

Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Maharashtra ZP Election Results: શરદ પવાર અને કોંગ્રેસના ગઢમાં ગાબડું! મહાયુતિએ ગ્રામીણ બેલ્ટમાં મચાવ્યો ખળભળાટ, ૮૦% ની જીત સાથે ભાજપ બન્યો મહારાષ્ટ્રનો અજેય કિલ્લો
Exit mobile version