Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર પોલિટિકલ અપડેટ- એકનાથ શિંદે પાર્ટીમાં પાછા આવવા માટે ઉદ્ધવ ઠાકરે સમક્ષ આ શરતો મૂકી

big blow to Uddhav group as 50 people from nashik and parbhani joins shinde group

ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો, સંજય રાઉત ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા જ આ જિલ્લાના 50 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા

News Continuous Bureau| Mumbai.

શિવસેના(Shivsena) નારાજ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) સમક્ષ ત્રણ શરતો મૂકી છે. શિંદેનું કહેવું છે કે શિવસેનાએ તાત્કાલિક રીતે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) સાથે ગઠબંધન(Alliance) તોડી નાખવું જોઈએ તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે સરકાર બનાવવી જોઈએ. તેમણે પોતાની બીજી શરત(condition) એવી મૂકી છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(Resignation) આપવું જોઈએ તેમજ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મુખ્યમંત્રી બનાવીને ખુદ પોતાને એટલે કે એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી(Deputy CM) બનાવવા જોઈએ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શિવસેનાનું કડક વલણ- એકનાથ શિંદેને આ મોટા પદ પરથી ખસેડી નાખ્યા- આ માણસના માથે જવાબદારી- જાણો વિગતે

એકનાથ શિંદે ની આ શરતો શિવસેના(Shivsena Chief) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાસે પહોંચી ગઈ છે. આ શરતો સાંભળીને એક વાત સ્પષ્ટ છે કે એકનાથ શિંદે આસાનીથી માનશે નહીં.

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version