Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર પોલિટિકલ અપડેટ- એકનાથ શિંદે પાર્ટીમાં પાછા આવવા માટે ઉદ્ધવ ઠાકરે સમક્ષ આ શરતો મૂકી

big blow to Uddhav group as 50 people from nashik and parbhani joins shinde group

ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો, સંજય રાઉત ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા જ આ જિલ્લાના 50 પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા

News Continuous Bureau| Mumbai.

શિવસેના(Shivsena) નારાજ નેતા એકનાથ શિંદે(Eknath Shinde) મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray) સમક્ષ ત્રણ શરતો મૂકી છે. શિંદેનું કહેવું છે કે શિવસેનાએ તાત્કાલિક રીતે કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP) સાથે ગઠબંધન(Alliance) તોડી નાખવું જોઈએ તેમજ ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે સરકાર બનાવવી જોઈએ. તેમણે પોતાની બીજી શરત(condition) એવી મૂકી છે કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું(Resignation) આપવું જોઈએ તેમજ દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને મુખ્યમંત્રી બનાવીને ખુદ પોતાને એટલે કે એકનાથ શિંદે અને ઉપમુખ્યમંત્રી(Deputy CM) બનાવવા જોઈએ.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : શિવસેનાનું કડક વલણ- એકનાથ શિંદેને આ મોટા પદ પરથી ખસેડી નાખ્યા- આ માણસના માથે જવાબદારી- જાણો વિગતે

એકનાથ શિંદે ની આ શરતો શિવસેના(Shivsena Chief) અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પાસે પહોંચી ગઈ છે. આ શરતો સાંભળીને એક વાત સ્પષ્ટ છે કે એકનાથ શિંદે આસાનીથી માનશે નહીં.

TCS Nashik Case| નાસિક TCS કેસ ‘દબંગ મેમ’ નિદા ખાનનું લોકેશન મળ્યું, પ્રેગ્નેન્સીનું કારણ ધરી કોર્ટમાં આગોતરા જામીન માટે કરી અરજી
Maharashtra Weather Update। મહારાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ આગામી 4 દિવસ ભારે, વહીવટીતંત્ર દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી; જાણો તમારા શહેરની સ્થિતિ
Marriage Fraud Racket: લગ્નના નામે છેતરપિંડી બાપદીકરીની જોડીનો પોલીસે કર્યો પર્દાફાશ, 5 પરિવારોને લગાવ્યો લાખોનો ચૂનો
TCS Nashik Case:નિદા ખાન ઉર્ફે ‘દબંગ મેમ’ની ક્રૂરતાનો અંત TCS માં ધર્માંતરણ અને બુરખો પહેરવાની ફરજ પાડતા હોવાનો ભાંડો ફૂટ્યો
Exit mobile version